Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

એકલાખ રોહિંગ્યાને નિર્જન ટાપુ પર વસાવશે બાંગ્લાદેશ

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં અંદાજે એક લાખ રોહીંગ્યા મુસ્લિમ શરણાર્થીઓને બંગાળની ખાડીમાં આવેલ એક નિર્જન ટાપુ પર વસવાટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે હજુ સુધી દેશના કોઈ અધિકારીઓએ  વાતની આશંકા જતાવી છે કે દ્વીપ પર  લોકો ફસાઈ શકે છે કારણ કે અહીંયા પૂર આવવાની શક્યતા વધુ રહે છે.

(7:08 pm IST)