Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

પાકિસ્તાન એયરલાઈંસના વિમાનોએ યાત્રીઓ વગરની 46 ફ્લાઇટને ઉડાન ભરાવી: દેશને થયું કરોડોનું નુકશાન

નવી દિલ્હી: પાકિસ્તાનના આર્થિક હાલત કોઈ પણથી છુપાયેલ નથી જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિલિટરે પહોંચી ગયું છે ત્યારે દૂધ 140 રૂપિયા પ્રતિલિટર થઇ ગયું છે તેમજ અનાજના વધતા  કરવા માટે સરકારને હસ્તક્ષેપ કરવાની નોબત આવી છે.

      મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એયરલાઈંસની 46 ફ્લાઇટ ખાલી જ રવાના કરી દેવામાં આવી છે. આ કારણોસર પાકિસ્તાનને કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનું માલુમ પડી રહ્યું છે  આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

(6:26 pm IST)