Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

પાકિસ્તાનમાં ટ્રેન દુર્ઘટનામાં ત્રણ લોકો મોતને ભેટ્યા: અન્યને ઇજા

નવી દિલ્હી: પાકિસ્તાનના સિંહ પ્રાંતમાં બુધવારના રોજ એક યાત્રીની ત્રણે ઉભેલ માલગાડી સાથે અથડાઈ જવાની ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય ઘણા લોકોને ઇજા પહોંચી છે અધિકારીઓદ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જિન્ના એક્સપ્રેસના ચાલક અને તેના બે સહાયકો મોતને ભેટ્યા  છે તેમજ અન્ય ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(5:51 pm IST)