Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

કેનેડામાં ભીષણ આગમાં 150 લોકો બેઘર થયા

નવી દિલ્હી: કેનેડાના મનીટોબા રાજ્યમાં એક મોટા શહેરમાં ભયાનક આજ્ઞા કારણે લગભગ 150લોકો બેઘર થઇ ગયા છે શનિવાર બપોરના રોજ લાગેલ આ ભીષણ આગમાં ત્રણ મોટી મોટી બિલ્ડીંગો તેની ચપેટમાં આવી ગઈ હતી રેડ ક્રોસ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 137થી વધુ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે બ્રીડન સિટીના મહાપૌર રિક ચેસ્ટ જણાવ્યું હતું કે મેસ્સી મનોર બિલ્ડિંગમાં આ ભયાનક ઘટના બની હતી.હજુ સુધી આગ લાગવા પાછળ શુ કારણ જવાબદાર છે તેની તપાસ થઇ નથી.

(6:56 pm IST)