Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

આર્થિક સંકટઃ પાકીસ્તાન સરકાર દેણું ચુકવવા માટે મંત્રાલયની સંપતિઓ વેંચશે

પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ અનુસાર સરકારએ મંત્રાલયો અને તેનાથી જોડાયેલા વિભાગનો ઉપયોગમા઼ ન  આવનારી સંપતિઓ વેંચવાનેા નિર્ણય લીધો છે. સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ જણાવ્યું કે મંત્રાલયોએ  આના માટે સંપતિઓની યાદી પણ તૈયાર કરી લીધી છે. પાકિસ્તાની અર્થવ્યવસ્થા પર ર૭ લાખ કરોડ  પાકિસ્તાની રૂપિયાનું કરજ છે.

(11:41 pm IST)