Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

પાકિસ્તાને ભારતીય રાજદૂતને લઈને પોતાનો વિરોધ દર્શાવ્યો

નવી દિલ્હી: સમજોતા એક્સપ્રેસ વિસ્ફોટમાં હરિયાણામાં પંચકૂલામાં એક અદાલતે બુધવારના રોજ બધા અપરાધીઓને બહાર કર્યા પછી થોડાક જ કલાકમાં પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયુક્ત અજય ઇસરીયાને  લઈને પોતાનો વિરોધ દર્શાવ્યો છે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે કાર્યવાહક વિદેશ સચિવે ભારતીય ઉચ્ચાયુક્તને તલબ કર્યો છે જે વર્ષ 2007માં સમજોતા એક્સપ્રેસ વિસ્ફોટના મામલે સ્વામી અસીમાનંદ  સહીત બધા ચાર આરોપીઓને હરિયાણામાં પંચકૂલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સીની વિશેષ અદાલતમાંથી  બહાર કાઢીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

(4:29 pm IST)