Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

પાકિસ્તાને 4 દેશોના દૂતોને જણાવી પુલવામાં હુમલા પછીની સ્થિતિ

નવી દિલ્હી: પાકિસ્તાનની વિદેશ સચિવ તહમીના જંજુઆએ બુધવારના રોજ અલગ અલગ બેઠક યોજીને 4 દેશ ઈંડોનેશિયા,પોલેંડ,આફ્રિકા  અને કુવૈતના રાજદૂતને પુલવામાં થયેલ આતંક હુમલા પછી ક્ષેત્રીય હાલતની જાણકારી આપી છે પાકિસ્તાનનું આ પગલું પુલવામાં હુમલા પછી કાશ્મીર વિષે અને ભારતના સાથે સંબંધો પર પોતાનો મત વ્યક્ત કરવાની કોશિશમાં હતો.

(6:05 pm IST)