Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

હું મહાત્મા ગાંધીજીની શિક્ષાઓથી પ્રેરિત છું: બાન

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બાનની મુન એ જણાવ્યું છે કે તે મહાત્મા ગાંધીજીની શિક્ષાઓથી પ્રેરિત છે અને  પ્રતિષ્ઠિત યોન્સેઇ વિશ્વવિદ્યાલયમાં લાગેલ તેની આવ્ક્ષ પ્રતિમા દક્ષિણ કોરિયાના લોકો માટે પ્રેરણાસ્ત્રોત નું કામ કરશે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ કોરિયાની સાથે કૂટનીતિક સંબંધોને મજબુત કરવા માટે ત્યાં બે દિવસના પ્રવાસ પર પહોંચ્યા છે તેને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જી ઈન અને સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બાનની  મુન સાથે યોનસેઈ વિશ્વવિદ્યાલયમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા વિષે વાતચીત કરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:02 pm IST)