Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

પાકિસ્તાને સ્વીકાર્યુ : આઇ એસ આતંકી બતાવી માર્યા ગયેલ ૩ લોકો '' બેગુનાહ''

પાકિસ્તાને કબુલ કરેલ છે કે પંજાબ પ્રાતમાં આઇએસ આતંકી બતાવી જે ચાર લોકોને ઠાર કરવામાં આવ્યા તેમાંથી ૩ બેગૂનાહ તા. અથડામણ દરમ્યાન એક દંપત્તિ અને એમની ૧૩ વર્ષની પુત્રીની ગોળી લાગવાથી મોત થયુ હતુ. જયારે ચોથાને પોલીસે સક્રિય આઇ એસ આતંકી બતાવ્યો. અથડામણમા સામેલ ૧૬ પોલીસ કર્મીઓની ધરપકડ કરવામાં આવેલ છે.

 

 

(10:12 pm IST)