Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

આલ્કોહોલના દર્દીને 5 લીટર બિયર પીવડાવીને બચાવવામાં આવ્યો

નવી દિલ્હી: વિયતનામમાં આલ્કોહોલના એક દર્દીની અનોખી ઘટના સામે આવી છે જેમાં એક શખ્સને પોઇઝનિંગ થઇ જતા તે ડોક્ટર પાસે પહોંચ્યો હતો અને ડોકટરે આ દર્દીનો જીવ બચાવવા માટે તેના પેટમાં  15 કેન બિયર નાખી હતી મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ શખ્સના પેટમાં બિયર નાખીને ડોકટરે તેમનો જીવ બચાવ્યો છે તેમની  લીવર પ્રોસેસિંગ ઓછી કરવા માટે તેના પેટમાં બિયર નાખવામાં આવીને સારવાર કરવામાં આવી હતી.

 

(5:30 pm IST)