Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

આ મંદિરમાં થાય છે પાપ અને પુણ્યનો ફેંસલો

નવી દિલ્હી: આપણે નાનપણથી સાંભળતા આવીએ છીએ કે માનવીના ખરાબ કર્મનો બદલો તેને મળી જ રહે છે અને મનુષ્યનું સ્વર્ગ કે નર્કમાં જવું તેના કર્મ પર આધાર રાખે છે એક દેશ એવો પણ છે કે જ્યાં નર્કનું મંદિર છે થાઈલેન્ડના  ચિયાંગ માઈમાં આવેલ આ મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિ નહીં પરંતુ નર્કમાં જનાર પાપીઓને શું સજા આપવામાં આવે છેટે મ્રૂતિનાં દ્વારા દેખાડવામાં આવે છે આ મૂર્તિ એટલી ભય જનક છે કે તેને જોઈને લોકોના હદય કંપવા લાગે છે.

(6:15 pm IST)