Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

શ્રીલંકામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અકસ્માતમાં 39 લોકોના મોત

નવી દિલ્હી: શ્રીલંકામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અકસ્માતના વિભિન્ન બનાવમાં 39 લોકોના મોત નિપજ્યા છે વધુ પડતા બનાવ દારૂ પીને ડરાયવિંગ કરવાના લીધે બન્યા છે. 12 એપ્રિલથી શરૂ થયેલ નવા વર્ષની ઉજવણી 16 એપ્રિલ સુધી ચાલવાની છે.

પોલીસ દ્વારા જણાવવાં આવ્યું છે કે નવા વર્ષની દરમિયાન દારૂ પીને  ડ્રાયવીંગ કરનાર લોકોની સંખ્યા 515થી વધુ હતી. નવા વર્ષ દરમિયાન પોલીસે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. દેશમાં નવા વર્ષિણી ઉજવણી માટે રજાનો માહોલ હોય છે.

 

(8:04 pm IST)