Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

પાકીસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનએ શેયર કરી રવિન્દ્રનાથ ટાગોરની પંકિતઓઃ જિબ્રાનએ આપ્યું શ્રેય

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનએ બુધવારના ટવિટર પર કવિ રવિન્દ્રનાથ ટાગોરની એક કવિતાની થોડી પંકિતઓ શેયર કરી પણ એમણે આનું શ્રેય લેબનીજ અમેરીકી લેખક ખલિલ જિબ્રાનને આપ્યું.

ઇમરાનખાનની આ ભૂલના થોડા સમય પછી જ ટવિટર પર # Rabindranath Tagore ટ્રેડ કરવા લાગ્યું એક યુઝરે લખ્યું આપના તથ્યોને બરાબર કરી લો સાહેબ.

(10:29 pm IST)