Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ઇન્ડોનેશિયા : નાવડી ડૂબવાની ઘટનામાં લાપતા લોકોની સંખ્યા 166એ પહોંચી

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાના અધિકારો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુમાત્રાની એક લોકપ્રિય નદીમાં નાવડી ડૂબી જવાના કારણે લાપતા થયેલ લોકોની સંખ્યા વધીને હવે 166પહોંચી ગઈ  છે સંખ્યા પૂર્વમાં લગાવેલ એક અનુમાન કરતા વધુ હોવાનું જાણવામાં આવી રહ્યું છે નાવડીના ચાલકો પાસે યાત્રિકોનો કોઈ પણ પ્રકારનો રેકોર્ડ નથી તેનું કહેવું છે આપદા અધિકારીઓએ ઘટના બાદ સ્થાન પર પહોંચી મળેલ સૂચના મુજબ તેમજ મળેલ આધાર મુજબ લાપતા લોકોની શોધખોળ કરી છે અને આંકડો જણાવ્યો છે.

(7:00 pm IST)