Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ભારત અને જાપાનના દ્વિપક્ષીય સંબંધને વધારવા માટે વાતચીત કરવામાં આવી

નવી દિલ્હી: ભારત અને જાપાનના દ્વિપક્ષીય સંબંધને વધારો દેવા માટે વિસ્તૃત વાતચીત તરફ ભારત-જાપાન વિશેષ સામરીક તેમજ વૈશ્વિક સાજેદારી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે વિદેશ મંત્રાલયએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બને પક્ષોએ દ્વિપક્ષીય સહયોગ મજબૂત કરવા અને પોતાની અંગત સમજદારી વધારવા માટે સહમતી વ્યક્ત કરી છે.

(6:58 pm IST)