Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

બાંગ્લાદેશ-મ્યાંમાર વચ્ચે રોહીંગ્યા મુદ્દે બેઠક

નવી દિલ્હી: બાંગ્લાદેશ અને મ્યાંમાર વચ્ચે એ 6000 રોહીંગ્યા શર્ણાર્થીઓના ભવિષ્યને લઈને આજે રોજ બેઠક યોજાવાની હતી જે બે દેશોની વચ્ચેની સ્થિત'નો મેસ લૈંડ'માં ફસાયેલ છે.આ 6000 લોકોને પહેલા બાંગ્લાદેશમાં પ્રવેશ કરવાથી મનાઈ કરી દીધી છે.શરણાર્થીઓની આ ભીડ ગયા વર્ષના ઑગસ્ટમાં મુસ્લિમ રોહિંગ્યાની અલ્પસંખ્યાની વિરુદ્ધ મ્યાંમારની સેનાની કાર્યવાહી પછીસીમા પર આવી હતી.હવે એ લોકોનું કહેવું છે કે તેમને બાંગ્લાદેશમાં પ્રવેશ નથી કરવા દેવામાં આવી રહ્યો.

(7:55 pm IST)