Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જાપાનમાં હગીબીસ વાવાઝોડાના કારણે મ્રુતકઆંક વધીને 78એ પહોંચ્યો: મોટા પાયે તબાહીની આશંકા

નવી દિલ્હી: જાપાનમાં વાવોઝાડાં હગીબીસના કારણે મૃતક આંક વધીને 78એ પહોંચી ગયો છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  વાવાઝોડાના કારણે સૌથી વધારે 30 મૃત્યુ ફુકુશિમામાં સૌથી વધારે મૃત્યુ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે. મિયાગી અને કનગાવામાં ક્રમશ: 16અને 14 મૃત્યુ થયા હોવાનું માલુમ પડી રહ્યું છે. વાવાઝોડાના કારણે મ્રુતકઆંક હજુ પણ વધારે  થવાની શક્યતા જણાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી આ સૌથી વધારે વાવાઝોડું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:34 pm IST)