Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

શિંજિયાંગમાં ઉઈગરો વિરુદ્ધ ખુલીને ચાલે છે ચીનનું દમનચક્ર

નવી દિલ્હી: ચીનના આતંકવાદના પ્રતિ ડબલ અંદાજ ભરત સહીત આખી દુનિયાનું માટે એક ખુબજ મોટું ભયનું સ્થાન જણાઈ રહ્યું છે અને તે હવે એક મોટી સમસ્યા બની ગઈ છે આવું એટલા માટે થઇ રહ્યું છે કારણ કે ચીન અહીંયા પાકિસ્તાનમાં બેથેલ અઝહરને આતંકી માની રહ્યા છે અને તયાં ઉઇગર મુસ્લિમ તેને આતંકી પણ દેખાઈ રહ્યા છે ચીને દાવો ર્ક્યો છે કે સૈકેડો આતંકી સંગઠનનો સફાયો થઇ શકે છે તેને તેની ખુબજ આલોચના કરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(7:46 pm IST)