Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

બાંગ્લાદેશમાં સાત આતંકવાદીઓને સજાએ મોત

નવી દિલ્હી: બાંગ્લાદેશની એક અદાલતે એક વ્યક્તિની હત્યા કરવાના મામલે સાત આતંકવાદીઓને રવિવારના રોજ મોતની સજાની સુનવણી કરી છે.અભિયોજન પક્ષના વકીલ રાઠીશ ચંદ્રા ભૌમિકે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશના રંગપુર જિલ્લામાં નવેમ્બર 2015માં તીર્થ સ્થળ પર દેખરેખ કરી રહેલ એક 60 વર્ષીય રહમત અલીની હત્યા કરી દેવાના મામલે બાંગ્લાદેશની અદાલતે સાત આતંકવાદીઓને મોતની સજાની સુનવણી કરી છે.

(8:10 pm IST)