Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ભારતે પાકિસ્તાની જાયરીનોના વિઝા કેન્સલ કર્યા

નવી દિલ્હી: અજમેરમાં ખ્વાજા મોઇનુદીન ચિશ્તીની દરગાહ પર જિયારત માટે ભારત દ્વારા 500થી વધુ પાકિસ્તાનીઓની વિઝા મળતા પાકિસ્તાને નિરાશા વ્યક્ત કરી છે વિદેશ કાર્યાલય દ્વારા આપવામાં આવેલ બયાન મુજબ પાકિસ્તાન-ભારત પ્રોટોકોલ ઓન વિઝીટ્સ ટુ રિલિજિયસ શ્રાઈન્સ દ્વારા જાણવા મળી રહ્યું છે કે ભારતના અજમેર શરીફમાં હજરત ખ્વાજા મોઇનુદીન ચિશ્તીના ઉર્ષ માટે 19થી29 માર્ચ 2018 સુધી ભારત દ્વારા 500 પાકિસ્તાનીઓના વિઝાને કેન્સર કરવામાં આવતા પાકિસ્તાને નિરાશા વ્યક્ત કરી છે.

(8:10 pm IST)