Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહયુ કે યુ-ટર્ન લેવાવાળા સાચા નેતા નથી હોતા :

  પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાને કહ્યું કે સમય મુજબ યુ ટર્ન ન લેવા વાળા સાચા નેતા નથી હોતા. તેમણે કહ્યું કે હિટલર અને નેપોલિયનએ યુટર્ન નહી લઇ ભુલ કરી એને તેમણે હારનો સામનો કરવો પડયો. તેમના નિવેદનની મજાક ઉડી રહી છે. અને  પીપીપી નેતા ખુર્શીદ શાહએ કહ્યુ કે ઇમરાને સાબીત કરીઆપ્યું કે તે હીટલર છે.

(1:45 pm IST)