Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

સાઉદી અરબમાં એક વર્ષ સુધી ફસાયેલા રહ્યા પછી ૩૯ ભારતીય મજુરો સ્વદેશ પરત આવ્યા

         સાઉદી અરબમાં લગભગ એક વર્ષ સુધી ફસાયેલા તેલંગાના ૩૯ મજુરો સોમવારના ભારત પાછા આવ્યા છે. ગયા વર્ષે એક નિર્માણ કંપનીમાં કામ કરવા સાઉદી અરબ ગયેલા આ મજુરોને ૬ મહીનાથી વેતન મળતુ ન હતુ. મજુરોએ ટવિટર પર તેલંગાણાના રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) એ કાર્યકારી અધ્યક્ષ કે.ટી. રામારાવને મદદની અપીલ કરી હતી.

(10:53 pm IST)