Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

સાઉદીમાં ર પંજાબીઓના શિરચ્છેદ બર્બર અને અમાનવીય : અમરિન્દર

સાઉદી અરબમા  ર ભારતીયો (પંજાબ નિવાસી) ના શિરચ્છેદ કરવામા આવેલ પંજાબના મુખ્યમંત્રી અમરીન્દરસિંહએ બર્બર અને અમાનવીય બતાવ્યા છે. એમણે શોક વ્યકત કરતા કહ્યું કે તે મામલા પર વિદેશ મંત્રાલયથી વિસ્તૃત રીપોર્ટ માગશે.

(12:07 am IST)