Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ભારતીય નાવિક દુબઈ તટ પરથી જહાજમાંથી ગુમ થઇ જતા દોડધામ

નવી દિલ્હી: દુબઈના દરિયાકિનારે ઉભેલ એક જહાજમાંથી એક ભારતીય નાગરિક લાપતા થઇ ગયો હોવાની માહિતી મળી રહી છે એક સરકારી સમાચાએ એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ સવાર 9 માર્ચથી લાપતા છે 23 વર્ષીય જગદીશ્વર રાવ છેલ્લા સપ્ટેમ્બરમાં એક નાવિકની રીતે સંયુક્ત અરબ અમિરાતથી આવ્યો હતો અને તે દુબઈના દરિયા કિનારા પરથી અચાનક  ગુમ થઇ જતા અફડાતફડી મચી જવા પામી છે.

(6:50 pm IST)