Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

નીદરલેન્ડમાં ગોળીબારીની ઘટના: ઘણા લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી

નવી દિલ્હી: નીદરલેન્ડના  એક શહેરમાં ગોળીબારીની ઘટનામાં ઘણાબધા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ટ્રામમાં શૂટિંગની ઘટના છે અને ઈજાગ્રસ્ત લોકોની મદદ માટે  હેલીકૉપટર મોકલી દેવામાં આવ્યું છે વધુ જાણકારી વિષે રાહ જોવાઈ રહી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

 

 

 

(6:10 pm IST)