-
આપણી દીકરીઓએ કરી કમાલ : લાગણીશીલ દ્રશ્યો, ૫ કરોડના ઈનામની જાહેરાત access_time 12:29 pm IST
-
ઓએમજી....વેઇટરની એક ભૂલના કારણોસર આ દેશમાં સાત લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાની માહિતી access_time 7:26 pm IST
-
મોદી સરકાર વરસીઃ છપ્પરફાડ રાહતો : મધ્યમવર્ગ ખુશ access_time 3:39 pm IST
-
લાંબા સમય બાદ મેદાનમાં પાછા આવતા આત્મવિશ્વાસ થોડો ઓછો થયો હતોઃ જાડેજા access_time 3:39 pm IST
-
વિવાદો બાદ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી ફિલ્મ ‘પઠાણ'ના દ્રશ્યોમાં દર્શકોએ 7 ભુલો શોધી કાઢી access_time 6:13 pm IST
-
સાઉથ આફિકામાં ઘરમાં ચાલતી બર્થડે પાર્ટીમાં ઘુસી આવ્યા 2 હુમલાખોર:ઘરના માલિક સહીત અન્ય 8ની હત્યા access_time 7:26 pm IST
-
યુટ્યુબર અરમાન મલિક ત્રીજી પત્ની લઈ આવ્યો! બન્ને પ્રેગનેન્ટ પત્નીઓ ભડકી access_time 10:54 am IST
News of Tuesday, 17th September 2019
શરીરમાં રક્તની ઉણપના કારણોસર ડેંગ્યુનો ભય વધી શકે છે: સંશોધન

નવી દિલ્હી: જે લોકોના શારિરીમાં રક્તની ઉણપ હોય તેમને મચ્છરોની મદદથી બીજા લોકોને ડેન્ગ્યુના સંક્રમણનો ભય વધારે રહે છે. એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે બીમારીના કારણોસર લોહ તત્વોનું સેવન કરનાર રોગી મચ્છરોના કરડવાથી આ રોગના પ્રસારને વધવાથી રોકી શકાય છે.
ડેન્ગ્યુનો તાવ એડીજ એજીપ્ટી પ્રજાતિના મચ્છર કરડવાથી થાય છે. તેમના કારણોસર તાવ આવી જાય છે તેમજ શરીર ઢીલું થઇ જાય છે અને દર્દ થવા લાગે છે. આ દર્દમાં જો યોગ્ય સારવાર ન મળે તો વ્યક્તિનું મોત પણ થઇ શકે છે.
(6:03 pm IST)