Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

પાલતુ જાનવરોની સાથે માત્ર 10 મિનિટ પસાર કરવાથી માનસિક શાંતિ મળે છે: સંશોધન

નવી દિલ્હી: કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ અને પરીક્ષાના સમયે તે માનસિક રીતે થાકી જતા હોય છે આ પરેશાનીથી બહાર નીકળવા માટે હાલમાં જ શોધકર્તાઓએ દાવો કર્યો છે કે શ્વાન અથવા બિલાડી ઘરમાં રાખવાથી માનસિક શાંતિ મળે છે એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બાળકો તેમજ મોટી વયના વ્યક્તિ તણાવમાં હોય તો તે પાલતુ જાનવરો સાથે માત્ર 10 મિનિટનો જ સમય પણ પસાર કરે તો તેને માનસિક શાંતિ નો અનુભવ થાય છે.

(6:22 pm IST)