Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

એલચી ખાવાથી પાચનતંત્ર થાય છે મજબુત

પાચનતંત્ર મજબુત : નબળુ પાચનતંત્ર પેટ સંબંધી કેટલીય સમસ્યાઓને નિમંત્રણ આપે છે. ત્યારે સ્વાસ્થ રહેવા માટે એલચીનું સેવન કરો. એલચીમાં રહેલ ગુણ કબજીયાતથી રાહત અપાવવાની સાથે પાચનતંત્રને મજબુત કરે છે.

મોઢામાં ચાંદા પડવા : મોઢામાં વારંવાર ચાંદી પડવાની સમસ્યાથી હેરાન છો, તો મોટી એલચીના દાણાને ઝીણુ પીસીને તેમાં મિશ્રીનો પાવડર નાખી

ગળાની ખારાશ દૂર કરે : ગળુ ખરાબ હોય તો ગરમ પાણી સાથે ૧ લીલી એલચી, ૧ નાનો ટુકડો આદુ, ૧ લવીંગ અને ૩-૪ તુલસીના પાન સાથે ખાવુ. તેનાથી રાહત મળશે.

 

(9:35 am IST)