Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

લાઈફ પાર્ટનર સાથે ઝઘડો કરવાની થાય છે આ ગંભીર બીમારી

નવી દિલ્હી: એક સંશોધન મુજબ ડાયાબિટીસ અને સંધિવા જેવી બીમારીઓથી પીડિત લોકોની બીમારીનું કારણ તેમની અંગત જીવનને લઈને હોય છે અમેરિકાના પેસિલવેનિયા યુનિવર્સીટીની ટીમે હાલમાંજ કરેલ એક સંશોધન દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે જીવનસાથી સાથે ઝઘડો કરનાર વ્યક્તિની માત્ર ભાવનાઓજ નથી દુભાતી પરંતુ તેના શરીરમાં ઘણા બધા રોગો પણ ઉત્પ્ન્ન થાય છે અને ખાસ કરીને પારિવારિક જીવનમાં ઝઘડો કરનાર લોકોને મૉટે ભાગે સંધિવા તેમજ ડાયાબિટીસ જેવા રોગો થવાની સંભાવના વધુ રહે છે.

(6:39 pm IST)