Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

પાકિસ્તાનમાં મુશળધાર વરસાદના કારણે મ્રુતકઆંક 39એ પહોંચ્યો

નવી દિલ્હી: પાકિસ્તાનમાં મુશળધાર વરસાદના કારણે ઓછામાં ઓછા 39 લોકો મોતને ભેટ્યા છે તેમજ 135 લોકોને ઇજા પહોંચી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના પંજાબ,બલુચિસ્તાન અને  ખૈબરપખ્તુનખવામાં  મુશળધાર વરસાદના કારણે 80 ઘર ધ્વસ્ત થઇ ગયા છે હવામાન વિભાગે હજુ પણ વધારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી હોવાનું માલુમ પડી  રહ્યું છે.

(6:20 pm IST)