Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ઇજિયાન સાગરમાં નાવડી ડૂબવાના કારણે 6 લોકોના મોત

નવી દિલ્હી: યુનાનના તટરક્ષક બળે આજે જણાવ્યું કે પૂર્વી એજીયન સાગરમાં નાવડી ડૂબવાના કારણે યુનાની દ્વીપના તટથી 6 લાશ મળી આવી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ નાવડીમાં મુસાફરી કરી રહેલ લોકોને તસ્કરીની મદદથી લાવવામાં આવી રહ્યા હતા તટરક્ષક બળે જાણવાયું છે કે યુનાનના એગાથોનીસી દ્વીપના સમુદ્ર તટ પરથી  આજે ચાર બાળકો,એક પુરુષ અને એક મહિલાની લાશ મળી આવી છે આ નાવડીમાં અધિકારીઓ સહીત કુલ 21 લોકો સવાર હતા.

(8:08 pm IST)