Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ઇઝરાયલમાં આવેલ દૂતાવાસ યેરૂશલમ લાવી શકાયઃ ઓસ્‍ટ્રેલિયાના પ્રધાનમંત્રી

ઓસ્‍ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્‍કોટ મોરીસન એ કહ્યું કે ઇઝરાયલમાં ઓસ્‍ટ્રેલિયાના દુતાવાસને તેલ અવીવ થી યેરૂશલમ લાવી શકાય છે. આ પહેલા અમેરિકા અને  ગ્‍વાટેમાલા એ પોતાના દુતાવાસ યેરૂસલમ સ્‍થળાંતર કરવાની ઘોષણ કરી હતી. જયારે પરાગ્‍વેના દૂતાવાસને યેરૂસલમ લઇ જવાનો ફેંસલો બદલી નાખેલ. જયારે યેરૂસલમ-ઇઝરાયલ અને ફીલીસ્‍તીનની વચ્‍ચે એક વિવાદીત ક્ષેત્ર છે.

(11:45 pm IST)