Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ઇક્વાડોરમાં બસ હુમલામાં 23 લોકોના મોત

નવી દિલ્હી: બોગોટા ઇક્વાડોરમાં બસ દુર્ઘટનાનો શિકાર થઇ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.આ ઘટનામાં 23 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 14 લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ ઘટના ઇક્વાડોરની રાજધાની કુઇટોમાં થઇ છે કુઇટોના સુરક્ષા સચિવ જવાન દ્વારા જાણવામાં  આવી રહ્યું છે કે અચાનક એક અન્ય વાહનની સાથે આ બસ અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 23 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 14 લોકોને ઇજા પહોંચી છે.

(4:57 pm IST)