Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ઈદના અવસર પર તાલિબાન કરી શકે છે સંઘર્ષવિરામની ઘોષણા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન તાલિબાન આવતા અઠવાડિયે ઈદના અવસર દરમ્યાન સંઘર્ષ વિરામની ઘોષણા પર વિચાર કરી રહ્યું છે તાલિબાન સાથે જોડાયેલ બે નેતાઓએ આ વાતની જાણકારી આપી છે તેને જણાવ્યું છે કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ તાલિબાની શીર્ષ નેતાએ મંગળવારના રોજ અથવા બુધવાર સુધીમાં આ વાત પર ચર્ચા માટે બેઠક કરવાનું જણાવ્યું છે અને જો સહમતી થશે તો ગજની પ્રાંતમાં તેની ઘોષણા કરવામાં આવશે.

(4:55 pm IST)