Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

પીઓકેમાં આચાનક આવેલ પૂરના કારણે 28 લોકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: પાકિસ્તાનના કબ્જાવાળા દેશ કાશ્મીર પીઓકેમાં મુશળધાર વરસાદના કારણે આવેલ પૂરના કારણે મોટી સંખ્યામાં મકાન અને મસ્જિદ ધ્વસ્ત થઇ ગયા હતા જેમાં વિભિન્ન ઘટનામાં 28 લોકો મોતને ભેટ્યા છે. તેમજ અન્ય વિસ્તારમાં 150થી પણ વધુ મકાન ક્ષતિગ્રસ્ત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે એમજ ડઝનો લોકો પુરમાં તણાઈ ગયા છે.

(6:12 pm IST)