Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાની અસર સરકાર પર જણાઈ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં 25 જુલાઈના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીમાં પહેલા આતંકવાદી હુમલા વધતા જઈ રહ્યા છે અને આ હુમલામાં અત્યારસુધીમાં કુલ 150 લોકોના મોત નીપજી ચુક્યા છે નિર્દોષ લોકોના મૃત્યુ પર ઇસ્લામાબાદમાં શોક દિવસ મનાવવામાં આવી રહ્યો છે પાકિસ્તાન મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ આ આતંકી ઘટનાઓને લઈને લોકોનો ગુસ્સો વધતો જઈ  રહ્યો છે અને તેના લીધે સેનાએ અને તેને સરકારના દાવા પર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.

(6:46 pm IST)