Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

નોટ્રે ડમ કૈેથેડ્રલમાં લાગેલ આગ કાબૂમા : આગ લાગવાનું કારણ હજુ અકળ : ફ્રાંસ

ફ્રાંસના ગૃહ રાજયમંત્રી લોરેંટ નુનેજએ જણાવ્યૂં ક પેરિસના નોટ્રેડમ કેથેડ્રલમા આગ પર ૯ કલાક પછી કાબુ મેળવવામા આવ્યો છે. એમણે જણાવ્યું કે કેથેડ્રલમા આગ લાગવાના કારણનો પતો મેળવવામા આવી રહ્યો છે. આશંકા દર્શાવવામા આવે છે કે આગને કારણે કેથેડ્રલમાં ચાલી રહેલ રીનોવેશન હોઇ શકે.

(10:15 pm IST)