Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

૮ વર્ષથી રેકિટ બેકિંજરના સીઇઓ રહેલ રાકેશ કપૂર ર૦૧૯ ના અંત સુધીમાં રાજીનામું આપશે

બ્રિટિશ એફએમસીજી રેકિટ બેંકીજર ગ્રુપ પીએલસીએ જણાવ્યૂં છે કે  સપ્ટેમ્બર ર૦૧૧ થી એમના સીઇઓ રાકેશકપુર ર૦૧૯ ના અંત સુધીમાં પદ પરથી રાજીનામુ આપશે. કંપનીએ કહ્યું કે કપૂરના ઉતરાધિકારીની નિયુકતી માટે ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે. કપૂર ૩૦ વર્ષથી પણ વધારે સમયથી રેકિટ બેંકિજર સાથ જોડાયેલા છે.

(11:40 pm IST)