Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

વેનિસમાં જલસ્‍તર પ૦ વર્ષના ઉચ્‍ચતમ સ્‍તર પર પહોંચ્‍યા પછી આપાતકાલ ઘોષિત

     વેનિસમાં જલસ્‍તર પ૦ વર્ષના ઉચ્‍ચતમ સ્‍તર પર પહોંચ્‍યા પછી ઇટાલીની સરકારએ રાજધાનીમાં આપાતકાલ જાહેર કરેલ છે.

     વેનિસના મેયર લૂઇગી બ્રુગનારોએ જલવાયુ પરિવર્તનને આનુ કારણ બતાવ્‍યું કે વેનિસના જલસ્‍તર વધવાથી બેસિલિક જેવી ઐતિહાસિક ઇમારતો અન સ્‍ટેટ કાઉન્‍સીલમાં પાણી ભરાઇ ગયા છે. અને ર લોકોના મોત થઇ ચુકયા છે ૮૦ ટકાથી વધારે વેનિસ પુરની ઝપટમાં સપડાયું છે.

(10:39 pm IST)