Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જાપાનમાં હેગીબસ તૂફાનથી મરનારાઓની સંખ્યા વધીને ૬૬ થઇ

 જાપાનમાં  હેગીબીસ તુફાનથી મરનારાઓની સંખ્યા મંગળવારના વધીને ૬૬ થઇ ગઇ છે. કેન્દ્ર અને પૂર્વી જાપાનમાં તોફાન પહોંચ્યા પછી ત્રણ દિવસથી ૧પ લોકો લાપતા છે. જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ  કહ્યુ સરકાર પોતાના હરસંભવ પ્રયાસ જારી રાખશે. જેથી આપદાથી પીડિત જલ્દી થી જલ્દી સામાન્ય જીવન શૂર કરી શકે.૧.૩૮ લાખ લોકો પાસે પાણી નથી ર૪૦૦૦ ની પાસે વિજળી નથી.

(10:08 pm IST)