Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

નિકારાગુઆમાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ થયેલ પ્રદર્શનમાં મૃતક આંક વધીને 155એ પહોંચ્યો

નવી દિલ્હી: નિકારાગુઆમાં રાષ્ટ્રપતિ ડેનિયલ આર્ટેગાના શાસન વિરુદ્ધ થયેલ પ્રદર્શનમાં મૃતકોની સંખ્યા વધીને 155 પહોંચી ગઈ છે પ્રદર્શનમાં 15 વર્ષીય એક કિશોરની ગોળી વાગવાના કારણે મોત નીપજ્યું છે જેના પછી આંકડો વધીને 155 પહોંચી ગયો છે.સમાચાર એજન્સી દ્વારા મળેલ  માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કૈથોલિક ચર્ચમાં ગુરુવારના રોજ કિશોરની મોત પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.

(7:45 pm IST)