Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

કાશ્મીર પર કોઈ પણ પગલું ભરવાનો નિર્ણય માનવાધિકાર પરિષદને હશે

નવી દિલ્હી:સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એટૉનિયો ગુતોરેસના પ્રવક્તાએ જણાવ્યું છે કે માનવાધિકાર મામલે પ્રમુખે કાશ્મીર અને પાકિસ્તાનના કબ્જાવાળા કશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનના આરોપીની ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ અંગે માંગ કરી છે અને તેના વિષે એક પગલું ભરવાનું છે જેના વિષે નિર્ણય સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના સભ્યો લેશે.

(7:43 pm IST)