Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

મિસ્ત્રની રાજધાનીમાં વિસ્ફોટથી 4 કર્મીના મોત

નવી દિલ્હી: મિસ્ત્રની નવી રાજધાની જે વર્તમાન રાજધાની કાહિરાથી 45 કિલોમીટર પૂર્વમાં આવેલી છે તેના નિર્માણ સ્થળ પર આજ રોજ બોંબ વિસ્ફોટ થઇ હોવાનું  સામે આવ્યું છે જેમાં 4 કર્મીઓના મોત નિપજ્યા છે આ બોંબ પહેલા થયેલ યુદ્ધ દરમિયાન અહીં ફેંકવામાં આવ્યો હતો પરંતુ આ જંગ  ક્યારે થઇ હતી તેની હજુ સુધી માહિતી મળી રહી નથી.આ હુમલામાં ચાર કર્મીઓ મોતને ભેટ્યા છે.

(5:58 pm IST)