Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

કરતારપુર કોરિડોર: પાકિસ્તાનની અનોખી માંગ: ભારતીયોને ચૂકવવા પડશે 20 ડોલર

નવી દિલ્હી: પાકિસ્તાને કરતારપુર કોરિડોરને લઈને ભારતને  અંતિમ ડ્રાફ્ટ આપ્યું છે પાકિસ્તાને કરતારપુર જનાર શ્રદ્ધાળુઓને 20 ડોલર પ્રતિ વ્યક્તિને આપવાનો પોતાનો નિર્ણય જણાવ્યો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સિખ શ્રદ્ધાળુઓ પાસેથી ફીસ લેવાની વાત પર તે અડગ નિર્ણય પર છે અને તેના પર ભારતે નારાજગી જણાવી છે.

        આ કોરિડોર પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહેબને પણ જોડશે.ભારત-પાકિસ્તાન સીમા પર નિર્માણાધીન કોરિડોરના કામનું નિરીક્ષણ કરવા અનેએચઈઆઈકી ટિમ પહોંચી ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે લગભગ આ કામ પૂર્ણ થઇ ગયું હોવાની માહિતી મળી રહી છે.

(7:54 pm IST)