Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ફોટો પડાવતી વખતે પૂલ તૂટવાના કારણે 7 વિદ્યાર્થીઓના મોત: ઇસ્લામાબાદની ઘટના

નવી દિલ્હી : ઇસ્લામાબાદમાં નદી પર બનેલ લાકડીનો પુલ તૂટી જવાના કારણે 7 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે જયારે અન્ય 9 વિદ્યાર્થીઓ હજુ સુધી લાપતા હોવાનું જાણવામાં આવી રહ્યું છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ લાહોરની બે કોલેજના લગભગ 25 વિદ્યાર્થીઓ નીલમ ઘાટીના આ પુલમાં ફોટો પડાવવા માટે રોકાયેલ હતા જેમાં અચાનક પુલ પર વધારે વજન આવવાના કારણે તૂટી જતા તે લોકોના મોત નિપજ્યા છે.

(6:20 pm IST)