Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

યુએસ-બાંગ્લા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોની યાદમાં બાંગ્લાદેશ એક દિવસનો શોક વ્યક્ત કરશે

નવી દિલ્હી: નેપાળમાં થયેલ યુએસ-બાંગ્લા એરલાઇન વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોઇ યાદમાં બાંગ્લાદેશે ગુરુવારના રોજ એક દિવસો શોક રાખવાની વાત કરી છે.અધિકારીઓએ વાતની જાણકારી આપી છે.એક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુઅજ્બ બાંગ્લાદેશ મંત્રીમંડળના પ્રધાનમંત્રી શેખ હસીનાની સાથે વાતચીત દરમિયાન આજ રોજ નિર્ણય લેવામાં આવ્યો છે. દુર્ઘટનામાં  લોકોના મોત નિપજ્યા છે.જેમાં બાંગ્લાદેશી છે.

(8:35 pm IST)