Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

અમને કુટનિતિક રૂપથી અલગ અલગ કરવામાં ભારત નિષ્ફળ રહ્યુઃ પાકીસ્તાન

પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહયુ છે કે ઇસ્લામાબાદને કુટનીતીક રૂપથી  અલગ અલગ કરવામા ભારત નીષ્ફળ રહ્યુ. તે આ દેશની જીત છે. એમણે કહ્યુ  આ ભારત માટે અસંતોષની સ્થિતી છે કમે બીજા રાષ્ટ્ર પાકિસ્તાનની સાથે વ્યાપારિક સંબંધ બનાવવા માટે ઇચ્છૂક છે. કુરેશીએ કહ્યુ બીજા રાષ્ટ્ર પાકિસ્તાનમાં રોકાણ કરવા ઇચ્છે છે.

(12:30 am IST)