Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ભ્રષ્ટાચારના આરોપમાં વેનેજુએલાની જેલમાં બંધ પૂર્વ તેલ મંત્રીનું મોત

વેનેજુએલાના અભિયોજક કાર્યાલયએ જણાવ્યું કે ભ્રષ્ટાચારના આરોપમાં વર્ષ ર૦૧૭ મા દેશની જેલમાં બંધ પૂર્વ તેલમંત્રી નેલસન માર્ટીનેજની સ્વાસ્થ્ય સંબંધીના કારણોસર મોત થયુ હતુ. આ પહેલા ઓગસ્ટ મા વિપક્ષી કાઉન્સલર ફર્નાદો અલબાનની રાજધાની રાકસમા ઇન્ટેલીજન્સ સર્વિસ કાર્યાલયની  ઇમારત ઉપરથી પડી જવાના કારણે મોત થયેલ.

(11:47 pm IST)