Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

શ્રીલંકાના પદભ્રષ્ટ પી એમ રાનીલ વિક્રમસિંઘએ વિશ્વાસનો મત જીત્યો

શ્રીલંકાના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંધએ સંસદમાં વિશ્વાસ મત પ્રાપ્ત કરી લીધા છે. અને તેમના સમર્થનમા ૧૧૭ મત પડયા. અહેવાલ પ્રમાણે આ પરીણામની સાથે જ  રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરીસેના પર વિક્રમસિંઘને બીજી વખત નિયુકત કરવાનું દબાણ વધી ગયું છે. આ પહેલા સિરીસેનાએ કહ્યુ હતુ કે તે વિક્રમસિંઘને પ્રધાનમંત્રીના રૃપમાં કયારેય નિયુકત નહી કરે.

(11:48 pm IST)