Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

નેપાળમાં હિમસ્ખ્લનથી 9 પર્વતારોહીઓના મોત

નવી દિલ્હી: નેપાળમાં હિમસંખલનથી 9 પર્વતારોહકોના મોત નિપજ્યા છે તેમાં દક્ષિણ કોરિયાના પાંચ પર્વતારોહી અને 4 નેપાળી ગાઇડનો સમાવેશ થયો હોવાનું જાણવામાં  આવી રહ્યું છે આ ઘટના માઉન્ટ ગુરજા પર શુક્રવારના રોજ બની છે આ દળે 7 ઓક્ટોબરના રોજ ચઢાઈ શરૂ કરી હતી ટ્રૅકિંડ કેપ નેપાળના પ્રબંધ નિર્દેશક વાંગચુ શેરપાએ જણાવ્યું હતું કે ખરાબ વાતાવરણના કારણે પર્વતારોહીએનું આ દળ 3500 મીટરની ઉંચાઈ પર કેપ પર રોકાયું હતું ત્યારે આ ઘટના બની હતી.

(6:14 pm IST)